September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

ડુંગરી પુલ ડેમેજ થયેલ તે બાબતે લોકોને એકત્રિત કરવા બદલ ધારાસભ્‍યએ નિલેશ ખારાને ધમકી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ વિધાનસભાના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ વિરૂધ્‍ધ ધમકી આપવા સબબ એક નાગરિકે ડી.એસ.પી. કચેરીમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
વલસાડ નજીક આવેલ ડુંગરી પુલ ડેમેજ થતા સ્‍થાનિક જાગૃત નાગરિક નિલેશ ખારાએ મામલો ઉજાગર કર્યો હતો. લોકોને એકઠા કર્યા હતા તેમજ ધારાસભ્‍યની જવાબદારી ઠેરવી હતી તેથી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ નિલેશ ખારાને કથિત ધમકી આપી હતી તે અંતર્ગત નિલેશ ખારાએ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ વિરૂધ્‍ધ તા.19-7-2023ના રોજ આપી હતી.

Related posts

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

vartmanpravah

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

vartmanpravah

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

vartmanpravah

Leave a Comment