Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્‍યાઓની ફરજીયાત જાણ), 1959 હેઠળની જાહેર ક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, માન્‍ય નિગમ-બોર્ડ, બેંક, ખાનગી ક્ષેત્રની કંપની, ફેકટરી, કોન્‍ટ્રાકટર, શૈક્ષણિક સંસ્‍થા, હોટલ, હોસ્‍પિટલ અને અન્‍ય તમામ એકમો જે કાયદા હેઠળ આવતા હોય તેવા કુલ 182 નોકરીદાતાઓને ત્‍યાં વર્ષ 2022-23ના સમયગાળા દરમ્‍યાન દફતર ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી કાયદાના ભંગ બદલ કુલ 41 નોકરીદાતાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જેઓના જવાબ સંતોષકારક ન મળતા કુલ 5 નોકરીદાતાઓને તાકીદપત્ર આપવામાં આવ્‍યા છે. કાયદાના ચુસ્‍ત પાલન માટે અને રોજગારવાંછુઓને રોજગારી મળી રહે માટે રોજગારકચેરી દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે એવું રોજગાર અધિકારી (જનરલ) પારૂલ એલ.પટેલે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દમણમુસ્‍લિમ સમાજનો ક્રિકેટ મહાકુંભ ડીએમપીએલ-ર પૂરજોશમાં : 6 માર્ચે ફાઈનલ મેચ રમાશે

vartmanpravah

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા સિનિયર સિટીજન હોલમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૩ મે એ નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment