October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નેશનલ હાઈવે 48 ઉપર છરવાડા અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્‍યો છે. આવતીકાલ તા.05 અને શનિવારે આ ક્રોસિંગ અંડરપાસ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને હસ્‍તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
વાપીના મુખ્‍ય બજાર આનંદનગર અને વાપી જીઆઈડીસી રહેણાંક વિસ્‍તાર સહિત બલીઠા, છરવાડા જેવા ગામોને જોડતો અતિ ઉપયોગી હાઈવે છરવાડા અંડરપાસ શનિવારથી કાર્યરત થઈ જશે. ટ્રાફિકની સમસ્‍યા સુલભ થશે. આનંદનગર, જલારામ મંદિર, નૂતનનગર જેવા વિસ્‍તારોના લોકો હવે અંડરપાસથી સહેલાઈથી અવર જવર કરી શકશે તેમજ અહીં થતા વારંવાર અકસ્‍માતો નો અંત આવશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના સંનિષ્‍ઠ પ્રયાસો થકી આ પ્રોજેક્‍ટ સાકાર થયો છે અને એટલી જ ઝડપે પુરો પણ કરાયો છે.

Related posts

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment