Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નેશનલ હાઈવે 48 ઉપર છરવાડા અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્‍યો છે. આવતીકાલ તા.05 અને શનિવારે આ ક્રોસિંગ અંડરપાસ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને હસ્‍તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
વાપીના મુખ્‍ય બજાર આનંદનગર અને વાપી જીઆઈડીસી રહેણાંક વિસ્‍તાર સહિત બલીઠા, છરવાડા જેવા ગામોને જોડતો અતિ ઉપયોગી હાઈવે છરવાડા અંડરપાસ શનિવારથી કાર્યરત થઈ જશે. ટ્રાફિકની સમસ્‍યા સુલભ થશે. આનંદનગર, જલારામ મંદિર, નૂતનનગર જેવા વિસ્‍તારોના લોકો હવે અંડરપાસથી સહેલાઈથી અવર જવર કરી શકશે તેમજ અહીં થતા વારંવાર અકસ્‍માતો નો અંત આવશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના સંનિષ્‍ઠ પ્રયાસો થકી આ પ્રોજેક્‍ટ સાકાર થયો છે અને એટલી જ ઝડપે પુરો પણ કરાયો છે.

Related posts

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

Leave a Comment