September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

સંઘપ્રદેશના પ્રશાસક દ્વારા નાની દમણ બસ સ્‍ટેન્‍ડની સામે નિર્મિત એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબ હાઉસના સભ્‍ય બનવા ઉદ્યોગપતિઓને કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની આજે મળેલી સામાન્‍ય સભામાં આગેવાન ઉદ્યોગપતિ શ્રી કાયરસ દાદાચનજીએ પોતાની કંપની દ્વારા ડીઆઈએના હોલને એસી બનાવવાની જાહેરાત કરી હતી. જેને તાળિઓના ગડગડાટથીવધાવી લેવામાં આવી હતી.
શ્રી કાયરસ દાદાચનજીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા નાની દમણ એસ.ટી. બસ સ્‍ટેન્‍ડની બાજુમાં નિર્મિત ક્‍લબનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, હું મુંબઈની ઘણી બધી એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબનો સભ્‍ય છું. અહીંયા બનેલ ક્‍લબ મુંબઈની એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબથી જરાપણ ઓછી નહીં હોવાની જાણકારી આપી હતી અને તમામ ઉદ્યોગપતિઓને કોર્પોરેટ મેમ્‍બરશીપ અથવા વ્‍યક્‍તિગત રીતે સભ્‍ય બનવા પ્રેરિત કર્યા હતા. તેમણે અહીં રીક્રિએશન સહિત પરિવાર સાથે પણ આનંદ-પ્રમોદ કરવાની સુવિધા હોવાની જાણકારી આપી હતી.

Related posts

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

વાપી નજીક બલીઠા પાસે વંદે ભારત ટ્રેન સામે ગાય આવી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

Leave a Comment