October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવેલું અનાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના 09:00 કલાકે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે આદિવાસીના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાની તમામ આદિવાસી જાતિના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. વિશાળ સંખ્‍યામાં એકત્રિત થયેલા આદિવાસી ભાઈ-બહેનોએ ભવ્‍ય રેલીનું આયોજન કરી આદિવાસીઓની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું. આ રેલી સરીગામથી માંડા અને સરઈ ફાટક થઈ ધોડીપાડા સાંસ્‍કળતિક ભવન ખાતે પહોંચી હતી. જ્‍યાં રેલી જાહેર સભામાં રૂપાંતરિત થવા પામી હતી.

Related posts

‘મને આપનો ચહેરો વ્‍યવસ્‍થિત રીતે જોવા દો. જેથી હું સ્‍વર્ગમાં જાઉં તો ત્‍યાં પણ તમને શોધી શકું!’

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

Leave a Comment