October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવેલું અનાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના 09:00 કલાકે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે આદિવાસીના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાની તમામ આદિવાસી જાતિના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. વિશાળ સંખ્‍યામાં એકત્રિત થયેલા આદિવાસી ભાઈ-બહેનોએ ભવ્‍ય રેલીનું આયોજન કરી આદિવાસીઓની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું. આ રેલી સરીગામથી માંડા અને સરઈ ફાટક થઈ ધોડીપાડા સાંસ્‍કળતિક ભવન ખાતે પહોંચી હતી. જ્‍યાં રેલી જાહેર સભામાં રૂપાંતરિત થવા પામી હતી.

Related posts

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

vartmanpravah

Leave a Comment