April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવેલું અનાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના 09:00 કલાકે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે આદિવાસીના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાની તમામ આદિવાસી જાતિના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. વિશાળ સંખ્‍યામાં એકત્રિત થયેલા આદિવાસી ભાઈ-બહેનોએ ભવ્‍ય રેલીનું આયોજન કરી આદિવાસીઓની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું. આ રેલી સરીગામથી માંડા અને સરઈ ફાટક થઈ ધોડીપાડા સાંસ્‍કળતિક ભવન ખાતે પહોંચી હતી. જ્‍યાં રેલી જાહેર સભામાં રૂપાંતરિત થવા પામી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment