Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આજરોજ છરવાડા અંડરપાસ ઉપર લોકોને અડચણ ન થાય અને ટ્રાફીક સમસ્‍યાના હલ માટે અને તેના ઉકેલ માટે સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સમાધાન લાવવા માટે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુચન કર્યુ હતું. તેમાં વીઆઈએ પૂર્વ પ્ર્રમુખ યોગેશભાઈ કાબરીયા, વીઆઈએ એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મીલનભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ, ડી.વાય.એસપી શ્રી દવેસાહેબ, પી.આઈ જીઆઈડીસી ભરવાડ સાહેબ હાજર રહીને સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સૂચન કરી સમસ્‍યાનો ઝડપી ઉકેલ લાવવા માટે કહ્યું હતું.

Related posts

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment