June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના ખેરડી અને આજુબાજુના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે કેટલાકના ઘરોના છાપરા ઉડી ગયા હતા જેના કારણે ભારે નુકસાન થયું હતું. આવા ગામના નિવાસીઓને આરતી સરફેક્‍ટેટ લિમિટેડ કંપની દ્વારા દુર્ઘટનાને ધ્‍યાનમાં લઈ કંપનીના મહાપ્રબંધક શ્રી અમિતભાઈ પટેલ અને તેમના સ્‍ટાફ દ્વારા જે જે ગામના પરિવારોના ઘરોને નુકસાન થયેલ હોય તેવા પરિવારોને સિમેન્‍ટના પતરાંઓ વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

Leave a Comment