(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના ખેરડી અને આજુબાજુના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે કેટલાકના ઘરોના છાપરા ઉડી ગયા હતા જેના કારણે ભારે નુકસાન થયું હતું. આવા ગામના નિવાસીઓને આરતી સરફેક્ટેટ લિમિટેડ કંપની દ્વારા દુર્ઘટનાને ધ્યાનમાં લઈ કંપનીના મહાપ્રબંધક શ્રી અમિતભાઈ પટેલ અને તેમના સ્ટાફ દ્વારા જે જે ગામના પરિવારોના ઘરોને નુકસાન થયેલ હોય તેવા પરિવારોને સિમેન્ટના પતરાંઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.
Previous post