September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

સંજોગવસાત નજીકમાં પસાર થતી જીએસપીસી સેલની ગેસ
લાઈનમાં ભંગાણ પડયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ પાસે આવેલ પાલણગામમાં આજે સવારે ડમ્‍પર ચાલકે સાત જેટલા વિજ થાંભલા તોડી પાડતા અફરાતફરી મચી ગઈ હતી તેમજ સમગ્ર વિસ્‍તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
વલસાડના પાલણ ગામ પાસે ચાલતા બુલેટ ટ્રેનની સાઈટ ઉપર મટેરીયલ ખાલી કરી પરત ફરી રહેલ ડમ્‍પરે સાત જેટલા વિજ થાંભલા ડમ્‍પરની ટ્રોલી અથડાતા તોડી પાડયા હતા. ઘટનાની જાણ થતા વિજ કંપનીએ નવા થાંભલા નાખવાની કામગીરી હાથ ધરી હતી. સંજોગ વસાત નજીકમાં પસાર થતી જીએસપીસીની ગેસ પાઈપ લાઈનમાં પણ ભંગાણ સર્જાયુ હતું. કંપનીએ ગેસ સપ્‍લાય બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી.

Related posts

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

Leave a Comment