September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 11/10/23 ના બુધવારના રોજ ઉદવાડા અનાવલી વાડી ખાતે વલસાડ ડાંગ લોકસભાબેઠકના કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારના 10:30 કલાકે આયોજિત કાર્યક્રમમાં વલસાડ ડાંગ મત વિસ્‍તારમાં આવતા સંગઠનના તમામ હોદ્દેદારો, ધારાસભ્‍યો પૂર્વ ધારાસભ્‍યો તમામ જિલ્લાના પ્રમુખો તાલુકાના પ્રમુખો તેમજ વિવિધ સેલના પ્રમુખો અને જિલ્લા, તાલુકા, નગરપાલિકાના જીતેલા તેમજ હારેલા ઉમેદવારો અને દરેક સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને હાજર રહેવા જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલે આમંત્રણ આપ્‍યું છે.
આ સંવાદ કાર્યક્રમમાં એઆઈસીસીના મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, મધ્‍ય ઝોનના પ્રભારી શ્રીમતી ઉષાબેન નાયડુજી, વલસાડ લોકસભા પ્રભારી શ્રી સુખરામભાઈ રાઠવા, વિપક્ષ ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્‍વિકભાઈ મકવાણા, માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ, વાંસદાના ધારાસભ્‍ય શ્રી આનંતભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહેશે.

Related posts

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

Leave a Comment