Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સેલવાસમાં નવરાત્રી પર્વ નિમિત્તે ટોકરખાડા, ડોકમરડી, સાયલી સાંઈ સેવા સમિતિ દ્વારા આયોજીત ગરબા સહિત અલગ અલગ સોસાયટીઓમાં અને ગાયત્રી મંદિરમાં માતાજીની આરતી સ્‍તુતિ બાદ ખેલૈયાઓ ગરબા રમ્‍યા હતા. આરતી બાદ ગરબા રમવા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્‍યા હતા.

Related posts

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્‍તારમાંથી દીપડીના ત્રણ બચ્‍ચાં મળી આવ્‍યા

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલનુ સીબીએસઈ બોર્ડનુ 100 ટકા પરિણામ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

Leave a Comment