Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીમાં ગત રાત્રી દરમિયાન ભઠ્ઠીમાં પ્રેશર આપતા ગરમ પ્રવાહ બહાર આવવાની ઘટના બનવા પામી હતી. આ સમય દરમિયાન ભઠ્ઠી નજીક કામ કરી રહેલા શિફટ ઈન્‍ચાર્જ સહિત સાત કામદાર ગંભીર રીતે દાઝી જવા પામ્‍યા હતા. આ આકસ્‍મિક ઘટનામાં ઈજાગ્રસ્‍ત થનાર સીફટ ઈન્‍ચાર્જ નરેન્‍દ્રનાથ અને સાત જેટલા કામદારો મદનરાય, સંતોષકુમાર, માર કુબેર, સુનિલભાઈ, રામશંકર, અને લપ પ્રીતને હાથે અને પગે તેમજ શરીરે ગરમ પ્રવાહ લાગતા ગંભીર રીતે જખમી થવા પામ્‍યા હતા. જેઓને તાત્‍કાલિક સારવાર માટેવાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment