Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીમાં ગત રાત્રી દરમિયાન ભઠ્ઠીમાં પ્રેશર આપતા ગરમ પ્રવાહ બહાર આવવાની ઘટના બનવા પામી હતી. આ સમય દરમિયાન ભઠ્ઠી નજીક કામ કરી રહેલા શિફટ ઈન્‍ચાર્જ સહિત સાત કામદાર ગંભીર રીતે દાઝી જવા પામ્‍યા હતા. આ આકસ્‍મિક ઘટનામાં ઈજાગ્રસ્‍ત થનાર સીફટ ઈન્‍ચાર્જ નરેન્‍દ્રનાથ અને સાત જેટલા કામદારો મદનરાય, સંતોષકુમાર, માર કુબેર, સુનિલભાઈ, રામશંકર, અને લપ પ્રીતને હાથે અને પગે તેમજ શરીરે ગરમ પ્રવાહ લાગતા ગંભીર રીતે જખમી થવા પામ્‍યા હતા. જેઓને તાત્‍કાલિક સારવાર માટેવાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

Leave a Comment