July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીમાં ગત રાત્રી દરમિયાન ભઠ્ઠીમાં પ્રેશર આપતા ગરમ પ્રવાહ બહાર આવવાની ઘટના બનવા પામી હતી. આ સમય દરમિયાન ભઠ્ઠી નજીક કામ કરી રહેલા શિફટ ઈન્‍ચાર્જ સહિત સાત કામદાર ગંભીર રીતે દાઝી જવા પામ્‍યા હતા. આ આકસ્‍મિક ઘટનામાં ઈજાગ્રસ્‍ત થનાર સીફટ ઈન્‍ચાર્જ નરેન્‍દ્રનાથ અને સાત જેટલા કામદારો મદનરાય, સંતોષકુમાર, માર કુબેર, સુનિલભાઈ, રામશંકર, અને લપ પ્રીતને હાથે અને પગે તેમજ શરીરે ગરમ પ્રવાહ લાગતા ગંભીર રીતે જખમી થવા પામ્‍યા હતા. જેઓને તાત્‍કાલિક સારવાર માટેવાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

vartmanpravah

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

Leave a Comment