September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીમાં ગત રાત્રી દરમિયાન ભઠ્ઠીમાં પ્રેશર આપતા ગરમ પ્રવાહ બહાર આવવાની ઘટના બનવા પામી હતી. આ સમય દરમિયાન ભઠ્ઠી નજીક કામ કરી રહેલા શિફટ ઈન્‍ચાર્જ સહિત સાત કામદાર ગંભીર રીતે દાઝી જવા પામ્‍યા હતા. આ આકસ્‍મિક ઘટનામાં ઈજાગ્રસ્‍ત થનાર સીફટ ઈન્‍ચાર્જ નરેન્‍દ્રનાથ અને સાત જેટલા કામદારો મદનરાય, સંતોષકુમાર, માર કુબેર, સુનિલભાઈ, રામશંકર, અને લપ પ્રીતને હાથે અને પગે તેમજ શરીરે ગરમ પ્રવાહ લાગતા ગંભીર રીતે જખમી થવા પામ્‍યા હતા. જેઓને તાત્‍કાલિક સારવાર માટેવાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

vartmanpravah

મોટી દમણ પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment