Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

બિલખાડીની બાજુમાં મુકવામાં આવેલ કચરા પેટીથી અવાર-નવાર અકસ્માતો સર્જાય છે અને ગંદકી ફેલાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી તાલુકાનાં છરવાડા ગામે રમઝાનવાડીનાં પ્રવેશ દ્વાર પાસે આવેલ બિલખાડીનાં નહેરમાં બુધવારે સાંજે ગાય પડી જતા સ્‍થાનિકો દ્વારા રેસ્‍કયુ કરી ગાયને બહાર કાઢવામાં આવી હતી.
છરવાડા ગામે રમઝાનવાડી ખાતે આવેલ બિલખાડીનાં નહેરમાં મંગળવારે એક ગાય પડી જવાપામી હતી. આ સ્થળે કચરા પેટી આવેલ છે જેમાં લોકો જાહેરમાં ગમે તેમ કચરો ફેîકી જતા હોય છે જેને આરોગવા રોજ-બરોજ ગાયો પોતાનું પેટ ભરવા ખોરાકની શોધમાં અહી આવી કચરા પેટી તથા રસ્તા ઉપર પડેલ કચરામાંથી ખોરાક શોધી ખાય છે અને આ રસ્‍તો બિલખાડીને બરાબર લાગુ હોય આગળ પણ એક બે વાર ગાય પડી જવાની ઘટના બનવા પામી હતી. જો કે ગાય બિલખાડીમાં નીચે ઉતરી જતા સ્‍થાનિકો જહેમત ઉઠાવી ગાયને આ નહેરમાંથી ઉગારી હતી.

Related posts

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

Leave a Comment