September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હોટલ પેપીલોન મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો: 483 યુનિટ રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ કેમ્‍પ સફળ બનાવ્‍યો

રોટરી પરિવાર અને લોહાણા યુવક મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ આયોજન : નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નેશનલ હાઈવે વૈશાલી ચોકડી પાસે આવેલ હોટલ પેપીલોનમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં ઉત્‍સાહપૂર્વક રક્‍તદાતાઓએ રક્‍તદાન કરતા સાંજે 5 કલાક સુધીમાં 483 યુનિટ રક્‍તદાન થયું હતું.
રોટરી પરિવાર અને લોહાણા મિત્રમંડળ તથાહોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીના પવિત્ર શુભ દિને મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહીને રક્‍તદાતાઓને પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું. રોટરી પરિવાર અને લોહાણા સામાજીક સંસ્‍થાઓના સહકાર અને નોંધનીય પુરુષાર્થ થકી રક્‍તદાન કેમ્‍પ સફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પેપીલોન પરિવાર તેની સામાજીક સેવાના ભાગ રૂપે પ્રતિ વર્ષ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરે છે. રક્‍તદાન મહાદાન છે. જે અનેક જીંદગીનો સંઘર્ષ કરતા દર્દીઓને નવજીવન આપે છે. વાપીમાં રક્‍તદાન કેમ્‍પની સેવાઓ નિરંતર ચાલતી રહે છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

Leave a Comment