March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી તાલુકાનાં છરવાડા ખાતે આવેલ શિવ શિવા રેસીડેન્‍સી પરિવાર દ્વારા આયોજીત પ્રથમ વર્ષ નવરાત્રી મહોત્‍સવમાં ડીજેનાં સુર તાલે માતાજીની આરતી અને ગરબાની રમઝટ સાથે નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. ત્‍યારે ગુરૂવારનાં રોજ આઠમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ યજ્ઞમાં શિવ શિવા રેસીડેન્‍સીનાં પાંચ જેટલા જોડાઓ બેસીને ભૂદેવ દ્વારા શાષાોક્‍ત વિધી વિધાન મંત્રોચ્‍ચાર સાથે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્‍યો હતો.

Related posts

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

vartmanpravah

ભુખ્‍યાને બે ટંક મફત ભોજન માટે વાપી સલવાવમાં લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો

vartmanpravah

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

Leave a Comment