Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

હવેલીના પ.પૂ.પાદ 108 શ્રીગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી છરવાડા રોડ નજીક આવેલ ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.25 એપ્રિલથી શરૂ થયેલી સપ્તાહ 3 મે સુધી ચાલનાર છે. દરરોજ હજારો ભાવિકો દરરોજ રામકથા સપ્તાહનો લાભ લઈ રહ્યા છે.
ભક્‍તિસેતુ હવેલીના પ.પૂ.પાદ-108 શ્રી ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ સપ્તાહ યોજાઈ છે. વ્‍યાસપીઠ ઉપર શાષાી આચાર્ય મનીષકૃષ્‍ણ ચતુર્વેદ મથુરા બીરાજમાન થઈને કથા રસપાન કરાવી રહ્યા છે. શ્રી રામકથા બપોરે 3 થી સાંજે 7 વાગ્‍યા દરમિયાન ચાલે છે. કથાના 5મા દિવસે લોકો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા. ગુજરાતને જાણીતા હાસ્‍ય કલાકાર પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીનો રામદરબારમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહી મનોરંજન માણ્‍યું હતું.

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું દમણના શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

Leave a Comment