March 2, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ઓગષ્‍ટ-2021 ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ગણેશ સિસોદ્રા ખાતે જુદા જુદા ટ્રેડોમાં જેવા કે, ફીટર-60, ઇલેકટ્રીશીયન-40, વાયરમેન-40, ઇન્‍સ્‍ટુમેન્‍ટ મેકેનિક (કેમીકલ પ્‍લાન્‍ટ)-60, મિકેનીક મોટર વ્‍હીકલ-48, કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્‍ટન્‍ટ (કોપા)-48, વેલ્‍ડર-60, મિકેનીક ડીઝલ-48, ટુ વ્‍હીલર ઓટો રીપેરર-40, મળી કુલ- 444 જેટલી જગ્‍યાઓ ભરવાની થાય છે. જે માટે ઉમેદવારોને સંસ્‍થા ખાતે તેમજ ઇન્‍ટરનેટ માધ્‍યમથી ઓનલાઇન https:///itiadmission.gujarat.gov.in ઉપરથી તા.20/07/2021 સુધી પ્રવેશફોર્મ ભરી રૂા.50/- રજીસ્‍ટ્રેશન ફી સાથે રજીસ્‍ટર કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે ગણેશ સિસોદ્રા આઇ.ટી.આઇ.નો રૂબરૂ તેમજ ફોન નંબર (02637)225689 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી ઉડાવે છે ઈન્ટરનેશનલ ફલાઈટ

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah

Leave a Comment