April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ગુજરાત રાજયના ગામડાઓ તથા શહેરોમો ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી. જો ભારતનો કોઇ નાગરિક ભારતસરકાર દ્વારા માન્‍ય કરેલ ચલણી નાણું સ્‍વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124- એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. આથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નાની રકમની ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારાય તે માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે. નવસારી જિલ્લામાં પણ ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જો તેમ ન કરવામાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

Leave a Comment