July 17, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ઓગષ્‍ટ-2021 ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ગણેશ સિસોદ્રા ખાતે જુદા જુદા ટ્રેડોમાં જેવા કે, ફીટર-60, ઇલેકટ્રીશીયન-40, વાયરમેન-40, ઇન્‍સ્‍ટુમેન્‍ટ મેકેનિક (કેમીકલ પ્‍લાન્‍ટ)-60, મિકેનીક મોટર વ્‍હીકલ-48, કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્‍ટન્‍ટ (કોપા)-48, વેલ્‍ડર-60, મિકેનીક ડીઝલ-48, ટુ વ્‍હીલર ઓટો રીપેરર-40, મળી કુલ- 444 જેટલી જગ્‍યાઓ ભરવાની થાય છે. જે માટે ઉમેદવારોને સંસ્‍થા ખાતે તેમજ ઇન્‍ટરનેટ માધ્‍યમથી ઓનલાઇન https:///itiadmission.gujarat.gov.in ઉપરથી તા.20/07/2021 સુધી પ્રવેશફોર્મ ભરી રૂા.50/- રજીસ્‍ટ્રેશન ફી સાથે રજીસ્‍ટર કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે ગણેશ સિસોદ્રા આઇ.ટી.આઇ.નો રૂબરૂ તેમજ ફોન નંબર (02637)225689 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગ વાપીમાં એક દિવસનો વર્કશોપ યોજાયો

vartmanpravah

સુવિખ્‍યાત અભિનેતા, ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડીયાએ કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

Leave a Comment