April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ગુજરાત રાજયના ગામડાઓ તથા શહેરોમો ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી. જો ભારતનો કોઇ નાગરિક ભારતસરકાર દ્વારા માન્‍ય કરેલ ચલણી નાણું સ્‍વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124- એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. આથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નાની રકમની ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારાય તે માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે. નવસારી જિલ્લામાં પણ ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જો તેમ ન કરવામાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.

Related posts

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment