Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્‍તુરબા હોસ્‍પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્‍ટને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્‍યું છે.
વલસાડ માટે શુભ અને સારા સમાચાર છે. કસ્‍તુરબા હોસ્‍પિટલ તથા તડકેશ્વર મહાદેવ મંદિરને રિલાયન્‍સ ગૃપ દ્વારા કરોડોનું દાન મળ્‍યું છે. હોસ્‍પિટલને રૂા.1.51 કરોડ તથા મંદિર ટ્રસ્‍ટને 51 લાખ રૂપિયાનું માતબર દાન રિલાયન્‍સ તરફથી મળ્‍યું છે. આ દાન અપાવવામાં મુખ્‍ય ભૂમિકા સહયોગ શ્રી ગીરીશભાઈ ઠાકોરભાઈ વશીનો રહ્યો છે. આ દાન શ્રી અનંત અંબાણી (રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ મુંબઈ)ના લગ્ન નિમિત્તે આપવામાં આવ્‍યું છે.

Related posts

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment