March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્‍તુરબા હોસ્‍પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્‍ટને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્‍યું છે.
વલસાડ માટે શુભ અને સારા સમાચાર છે. કસ્‍તુરબા હોસ્‍પિટલ તથા તડકેશ્વર મહાદેવ મંદિરને રિલાયન્‍સ ગૃપ દ્વારા કરોડોનું દાન મળ્‍યું છે. હોસ્‍પિટલને રૂા.1.51 કરોડ તથા મંદિર ટ્રસ્‍ટને 51 લાખ રૂપિયાનું માતબર દાન રિલાયન્‍સ તરફથી મળ્‍યું છે. આ દાન અપાવવામાં મુખ્‍ય ભૂમિકા સહયોગ શ્રી ગીરીશભાઈ ઠાકોરભાઈ વશીનો રહ્યો છે. આ દાન શ્રી અનંત અંબાણી (રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ મુંબઈ)ના લગ્ન નિમિત્તે આપવામાં આવ્‍યું છે.

Related posts

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

vartmanpravah

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment