Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્‍તુરબા હોસ્‍પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્‍ટને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્‍યું છે.
વલસાડ માટે શુભ અને સારા સમાચાર છે. કસ્‍તુરબા હોસ્‍પિટલ તથા તડકેશ્વર મહાદેવ મંદિરને રિલાયન્‍સ ગૃપ દ્વારા કરોડોનું દાન મળ્‍યું છે. હોસ્‍પિટલને રૂા.1.51 કરોડ તથા મંદિર ટ્રસ્‍ટને 51 લાખ રૂપિયાનું માતબર દાન રિલાયન્‍સ તરફથી મળ્‍યું છે. આ દાન અપાવવામાં મુખ્‍ય ભૂમિકા સહયોગ શ્રી ગીરીશભાઈ ઠાકોરભાઈ વશીનો રહ્યો છે. આ દાન શ્રી અનંત અંબાણી (રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ મુંબઈ)ના લગ્ન નિમિત્તે આપવામાં આવ્‍યું છે.

Related posts

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

નવસારીની વૃધ્‍ધાને આર્થિક સહાય અપાવવાના બહાને ચીખલી લાવી સોનાના દાગીના ઉતરાવી જનાર મહિલાની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment