January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્‍તુરબા હોસ્‍પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્‍ટને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્‍યું છે.
વલસાડ માટે શુભ અને સારા સમાચાર છે. કસ્‍તુરબા હોસ્‍પિટલ તથા તડકેશ્વર મહાદેવ મંદિરને રિલાયન્‍સ ગૃપ દ્વારા કરોડોનું દાન મળ્‍યું છે. હોસ્‍પિટલને રૂા.1.51 કરોડ તથા મંદિર ટ્રસ્‍ટને 51 લાખ રૂપિયાનું માતબર દાન રિલાયન્‍સ તરફથી મળ્‍યું છે. આ દાન અપાવવામાં મુખ્‍ય ભૂમિકા સહયોગ શ્રી ગીરીશભાઈ ઠાકોરભાઈ વશીનો રહ્યો છે. આ દાન શ્રી અનંત અંબાણી (રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ મુંબઈ)ના લગ્ન નિમિત્તે આપવામાં આવ્‍યું છે.

Related posts

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

દમણ પોલીસે 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં છાપો મારી ગેરકાયદે ચાલતા ઝડપેલા હુક્કાબાર

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment