October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમાં દિવસે ગણપતિ મૂર્તિનુ વિસર્જન ગામમાં આવેલ નદી કિનારે કરવામાં આવ્‍યુ હતું. અહીંયા આઠમાં દિવસ સુધી રાત્રિ દરિમયાન દેશી ભજન કીર્તન રાખવામાં આવે છે. દેશી ભજન કીર્તન સાથે ગામના લોકો પુજા કરતાં હોય છે. આજે આઠમાં દિવસે આદિવાસી વાજીંત્ર સાથે નાચગાન સાથે હજારોની સંખ્‍યામાં લોકો 2 કિમી સુધી નાચતે ગાજતેડીજેના તાલે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઊઠયા હતા અને વિસર્જન પહેલા ગરબા રમીને આરતી કરી ગામમાં આવેલ નદીમાં શ્રી ગણપતિ બાપાનું વિસર્જન કર્યું હતું.

Related posts

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

Leave a Comment