April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: માનવ ઉત્‍થાન સેવા સમિતિ વલસાડ શાખામાં સદ્દગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીનો પાવન જન્‍મોત્‍સવ ખૂબ જ ધામધૂમ અને ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવ્‍યો હતો. કાર્યક્રમની શરૂઆત આરતી, પાદુકા પૂજન, ભજનથી કરવામાં આવી હતી. શાખાના પ્રભારી મહાત્‍મા સુમુક્‍તા બાઈજી, મ.ટીકાનંદજી અને મ.મનીષા બાઈજીએ સત્‍સંગ પ્રવચનમાં શ્રી ગુરુમહારાજજીના જીવન પરિચય અને ભારત દેશને વિશ્વગુરુ બનાવવાના સંકલ્‍પની ચર્ચા કરી અને પારડી સાંઢપોર ગામના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ (ભોલાભાઈ) હાજર રહ્યા હતા અને તેમનું સ્‍વાગત સંસ્‍થાના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને ચીખલી તાલુકાના માજી પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાંવિતે પણ હાજરી આપી હતી. ત્‍યારબાદ સેવા અને મહાપ્રસાદથી તમામ ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં આજે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંરક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

Leave a Comment