October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક)
સેલવાસ, તા. 02
દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા જે શાકભાજીના પાકો કરવામા આવેલા છે એને ઘણું નુકસાન થયેલ છે.
સેલવાસ ગાયત્રી મંદિર મેદાન પર જે કામચલાઉ શાકભાજી માર્કેટ માટે જગ્‍યા ફાળવવામા આવી છે. એમા પવનને કારણે મંડપો તુટી ગયા છે અને મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને તકલીફ પડી રહી છે. દાદરા નગર હવેલીમા 78.4 એમએમ 3.09 ઇંચ વરસાદ પડયો છે.

Related posts

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

Leave a Comment