June 13, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક)
સેલવાસ, તા. 02
દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા જે શાકભાજીના પાકો કરવામા આવેલા છે એને ઘણું નુકસાન થયેલ છે.
સેલવાસ ગાયત્રી મંદિર મેદાન પર જે કામચલાઉ શાકભાજી માર્કેટ માટે જગ્‍યા ફાળવવામા આવી છે. એમા પવનને કારણે મંડપો તુટી ગયા છે અને મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને તકલીફ પડી રહી છે. દાદરા નગર હવેલીમા 78.4 એમએમ 3.09 ઇંચ વરસાદ પડયો છે.

Related posts

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

Leave a Comment