April 25, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક)
સેલવાસ, તા. 02
દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા જે શાકભાજીના પાકો કરવામા આવેલા છે એને ઘણું નુકસાન થયેલ છે.
સેલવાસ ગાયત્રી મંદિર મેદાન પર જે કામચલાઉ શાકભાજી માર્કેટ માટે જગ્‍યા ફાળવવામા આવી છે. એમા પવનને કારણે મંડપો તુટી ગયા છે અને મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને તકલીફ પડી રહી છે. દાદરા નગર હવેલીમા 78.4 એમએમ 3.09 ઇંચ વરસાદ પડયો છે.

Related posts

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment