January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: માનવ ઉત્‍થાન સેવા સમિતિ વલસાડ શાખામાં સદ્દગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીનો પાવન જન્‍મોત્‍સવ ખૂબ જ ધામધૂમ અને ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવ્‍યો હતો. કાર્યક્રમની શરૂઆત આરતી, પાદુકા પૂજન, ભજનથી કરવામાં આવી હતી. શાખાના પ્રભારી મહાત્‍મા સુમુક્‍તા બાઈજી, મ.ટીકાનંદજી અને મ.મનીષા બાઈજીએ સત્‍સંગ પ્રવચનમાં શ્રી ગુરુમહારાજજીના જીવન પરિચય અને ભારત દેશને વિશ્વગુરુ બનાવવાના સંકલ્‍પની ચર્ચા કરી અને પારડી સાંઢપોર ગામના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ (ભોલાભાઈ) હાજર રહ્યા હતા અને તેમનું સ્‍વાગત સંસ્‍થાના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને ચીખલી તાલુકાના માજી પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાંવિતે પણ હાજરી આપી હતી. ત્‍યારબાદ સેવા અને મહાપ્રસાદથી તમામ ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

ચીખલીમાં સાંસદ સી.આર.પાટીલના જન્‍મ દિવસ નિમિત્તે યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 56-યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment