Vartman Pravah
દમણ

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે ભક્‍તિમય બનેલો સમગ્ર માહોલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્‍સવનું ગઈકાલે રવિવારના દિવસે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે સમગ્ર માહોલ ભક્‍તિમય બન્‍યો હતો. ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલા પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, કોષાધ્‍યક્ષ શ્રી પ્રિતમ રાઠોડ, મહામંત્રી શ્રી જેસલ પરમાર તેમજ વડીલો અને યુવાનોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી પ્રયાસ કર્યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

દમણ જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાને પકડેલું જન આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

દીવ ખાતે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયામાં ન્હાવાનો લુપ્ત ઉઠાવતા પર્યટકો

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

Leave a Comment