Vartman Pravah
દમણ

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે ભક્‍તિમય બનેલો સમગ્ર માહોલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્‍સવનું ગઈકાલે રવિવારના દિવસે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે સમગ્ર માહોલ ભક્‍તિમય બન્‍યો હતો. ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલા પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, કોષાધ્‍યક્ષ શ્રી પ્રિતમ રાઠોડ, મહામંત્રી શ્રી જેસલ પરમાર તેમજ વડીલો અને યુવાનોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી પ્રયાસ કર્યા હતા.

Related posts

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી + છેલ્લા 10 વર્ષમાં દમણ-દીવ અને દાનહનો ભવ્‍ય અને ઐતિહાસિક થયેલો વિકાસઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

vartmanpravah

Leave a Comment