June 29, 2026
Vartman Pravah
દમણ

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે ભક્‍તિમય બનેલો સમગ્ર માહોલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્‍સવનું ગઈકાલે રવિવારના દિવસે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે સમગ્ર માહોલ ભક્‍તિમય બન્‍યો હતો. ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલા પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, કોષાધ્‍યક્ષ શ્રી પ્રિતમ રાઠોડ, મહામંત્રી શ્રી જેસલ પરમાર તેમજ વડીલો અને યુવાનોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી પ્રયાસ કર્યા હતા.

Related posts

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

સંઘપ્રદેશમાં વિજ્ઞાન પ્રવાહના ટોપ થ્રીમાં દમણની સાર્વજનિક વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

Leave a Comment