Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

5 ફૂટ થી લઈ 40 ફૂટ ઊંચી રાવણના પુતળાઓ બનાવી પરંપરાગત
રીતે રાવણનું દહણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ શહેરમાં પાંચ ઉપરાંત સ્‍થળોએ રાવણ દહન લોકોએ કર્યું હતું.
પવિત્ર નવ દિવસની નવરાત્રી બાદ દશમા દિવસે વિજયા દશમીનો તહેવાર ભારતભરમાં યોજાય છે. અસત્‍ય ઉપરસત્‍યના વિજયનો પરંપરાગત આ ઉત્‍સવ વલસાડ શહેર અને ગ્રામ વિસ્‍તારમાં ઉજવવામાં આવ્‍યો હતો. વલસાડમાં, પારડીમાં, ધમડાચીમાં વૈષ્‍ણોદેવી મંદિર પરિસરમાં, નનકવાડા ગ્રામ પંચાયત કચેરી સામે, મોગરાવાડીના મોટા તળાવ અને ધરાસણામાં રાવણ દહન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તમામ વિસ્‍તારના હજારો લોકોએ રાવણના પુતળાઓનું દહન કરવામાં આવ્‍યું હતું. 5 થી લઈ 40 ફૂટ ઊંચા રાવણ બનાવાયા હતા. ભગવાન શ્રી રામની આરતી પૂજા કરીને ભાવિકોએ દશાનનના પૂતળાઓને સળગાવ્‍યા હતા. ધર્મ યુધ્‍ધમાં ભગવાન રામે રાવણનો સર્વનાશ કર્યો હતો. તે દિવસને વિજયા દશમી તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે.

Related posts

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

નવસારી અને જલાલપોર આઈ.ટી.આઈ.ખાતે પ્રવેશ મેળવવા જાગ

vartmanpravah

Leave a Comment