Vartman Pravah
સેલવાસ

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14:

દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મુખ્‍ય રસ્‍તાઓ પણ ચંદ્રભૂમિ જેવા બની ગયા છે. સેલવાસમાં 172એમએમ 6.88 ઇંચ વરસાદ થયો છે ખાનવેલ વિસ્‍તારમાં 191.1 એમએમ, 7.52 ઈંચ વરસાદ પડયો છે. સીઝનનો કુલ વરસાદ સેલવાસનો 2020.4 એમએમ 79.54 ઇંચ થયો છે અને ખાનવેલ વિસ્‍તારનો 2191.4 એમએમ 86.28 ઈંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.20 મીટર છે ડેમમાં પાણીની આવક 85919 કયુસેક અને પાણીની જાવક 64419 કયુસેક છે. ડેમમાથી પાણી છોડવાને કારણે સેલવાસ દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટ પર પાણી ભરાઈ ગયા હતા. બપોર પછી વરસાદનું પ્રમાણ ધીમુ પડતા કુત્રિમ તળાવમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવાની પ્રશાસન દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

Related posts

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જે.પી.નડ્ડા સાથે સંઘપ્રદેશના વિવિધ મુદ્દાઓનીકરેલી ગહન ચર્ચા

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

Leave a Comment