સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્યુ. દમણગંગા રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મુર્તિઓનું વિસર્જન કરવામા આવ્યું હતું. કેટલાક લોકોએ એમની સોસાયટીની અંદર જ ભક્તિભાવપુર્ણ ગણપતિ મુર્તિનું વિસર્જન કરવામા આવ્યું હતુ.