March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ધરમપુરના જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં કે.કે.એસ.વી. ચેરીટેબલ ટ્રસ્‍ટ, જામલીયા દ્વારા સંચાલિત 2 વર્ષથી શરૂઆત કરવામાં જેમાં ધોરણ 3 થી 12 ધોરણ ના 38 વિદ્યાર્થીઓ રહે છે. વાપીના હરીશ આર્ટના પ્રેરણાદાયી પ્રયાસ થકી જામલીયા ગામની શ્રમ આશ્રમ પહોંચી લંડન પરિવારના રક્ષાબેન નવીનભાઈ શાહ અને નવીનભાઈ એમ શાહની પુણ્‍યતિથિએ આદિવાસી ક્ષેત્રમાં ગુજરાત બોર્ડરના નિરાધાર જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
વાપીના હરીશભાઈ પટેલ, હિતેનભાઈ સુરેશભાઇ સાવલા, યોગેશભાઈ રતિલાલ દોડિયા, પરેશભાઈ મગનલાલ શાહ, દિવ્‍યેશભાઈ મગનલાલ શાહ, સતિષભાઈ પટેલ, નિલેશભાઈ પટેલની ટિમ પહોંચી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ માટે જરૂરીમાર્ગદર્શન આપવા આવ્‍યું હતું. પ્રાથમિક જરૂરિયાત અંગે માહિતી મેળવી દાતાઓના સહયોગ દ્વારા મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

Related posts

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

Leave a Comment