Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શ્રીᅠમાહ્યાવંશીᅠમિત્રᅠમંડળ – મીરા રોડ દ્વારા રાસ – ગરબા મહોત્‍સવᅠમુંબઈમાં રાધા કળષ્‍ણ લોંન, પૂનમ સાગર કૉમ્‍પલેકસ, મીરા રોડ (પુર્વ)ᅠમાં કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે. જેમાંᅠમુખ્‍ય અતિથીᅠવલ્લભભાઈ રાઠોડ (સંસ્‍થાના સ્‍થાપક સભ્‍ય તેમજ પ્રથમ પ્રમુખ) અતિથી વિશેષ અમ્રતભાઈ રાઠોડ (રિટાર્યડ કલાસ-ટુ ઓફિસર કસ્‍ટમસ) ઉપસ્‍થિત રહી સમાજનો ઉત્‍સાહ વધાર્યો હતો. રાસ ગરબામાં શ્રેષ્ઠ એક્‍શન અને શ્રેષ્ઠ વેશભૂષામાં વિજેતા ખેલૈયાઓને મહેમાનના હસ્‍તે ઈનામ આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સમાજના વડીલો, મહિલા, બાળકો, યુવાનો, યુવતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. રાસ ગરબા કાર્યક્રમને સફળ બનાવવા માટેᅠપ્રમુખ ભરતભાઈ પટેલમંત્રી મિતેશ મેહવાલા અને કમિટી મેમ્‍બરએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા આયોજિત માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022 યોજાઈ

vartmanpravah

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

Leave a Comment