June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ટાટા પરિવારના સર્વોચ્‍ચમ વડા અને મહાન દેશભક્‍ત, આંતરરાષ્‍ટ્રીય સખાવતી, સ્‍વ.રતન ટાટાનું ગત તા.09-10-2024ના રોજ અવસાન થતાં વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા તા.24-10-2024 ગુરૂવાર સાંજે 6:30 થી 7:30 કલાક દરમિયાન વલસાડના મોટા પારસીવાડમાં આવેલ બેજન બાગમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં પારસી સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

vartmanpravah

Leave a Comment