April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ટાટા પરિવારના સર્વોચ્‍ચમ વડા અને મહાન દેશભક્‍ત, આંતરરાષ્‍ટ્રીય સખાવતી, સ્‍વ.રતન ટાટાનું ગત તા.09-10-2024ના રોજ અવસાન થતાં વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા તા.24-10-2024 ગુરૂવાર સાંજે 6:30 થી 7:30 કલાક દરમિયાન વલસાડના મોટા પારસીવાડમાં આવેલ બેજન બાગમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં પારસી સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમ્‍યાન ગ્રૂપ બુકિંગ હેઠળ એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરાશે

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

Leave a Comment