સેવાનિવૃત્ત યુદ્ધ પોતને સંઘપ્રદેશ પ્રશાસનના તાબા હેઠળ લેવા કરેલીચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસરશ્રી રિયર એડમિરલ પુરૂવીર દાસે આજે શુભેચ્છા મુલાકાત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નૌસેનામાંથી સેવામુક્ત થયેલ પોત(યુદ્વ જહાજ)ને સંઘપ્રદેશ પ્રશાસનના તાબા હેઠળ લેવા તથા દીવ આઈએનએસ ખુકરી સ્મારકના વિકાસને લઈને આજે કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર શ્રી રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
Previous post