Vartman Pravah
Breaking Newsદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

સરપંચ સહિત ઉપસ્‍થિત નાગરિકોએ પણ કરેલું શ્રમદાન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
આજરોજ તા.27/09/2021ના દિને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત શ્રમદાન પ્રવળત્તિઓ અંગે દમણની પંચાયત વિસ્‍તારોમાં સ્‍થિત સરકારી ઈમારતો આવેલી છે જેમાં શાળા, આર.ટી.ઓ., ઓફિસ, આંગણવાડી, આયુષ્‍યમાન ભારત, ઉદ્યોગ ભવન તેમજ પંચાયત ઓફીસોને સરપંચ પંચાયત સચિવ, પંચાયત મેમ્‍બર દ્વારા સરકારી ઈમારતો પર જઈ સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું.ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિતોએ પોતાના અંગત કામ માટે ઉપસ્‍થિત નાગરિકો દ્વારા પણ આ અંગે જાણકારી મેળવી પોતાની રીતે સાફ-સફાઈ કરવામાં સહયોગ આપ્‍યો હતો. જે ખુબ જ ખુશીની વાત છે જે જાઈને લાગી રહ્યું છે કે સાચેજ આજે આપણા દેશના યશસ્‍વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મહેનત રંગ લાવી રહ્યી છે તે જોઈ ખરેખર આજે આપણો ભારત દેશ બદલાઈ રહ્યો છે અનેપ્રગતિના માર્ગથી બુલંદીના શિખરે ચઢી રહ્યો છે.

Related posts

આગામી તા.27 સપ્‍ટેમ્‍બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

રોટરી ક્‍લબ દમણના સહયોગથી રવિવારે યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા યોજાશે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment