April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવાપીસેલવાસ

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૨.૦૦ સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજવામા આવશે.
જિલ્લા ન્યાયાલયના સિવિલ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ધીરજ કાલેઍ જણાવ્યું કે, આ રાષ્ટ્રીય લોક અદાલતમા ચેક બાઉન્સ, રિકવરી, જમીન અધિગ્રહણ, કામદાર, વૈવાહિક તેમજ બીજા કેસોના સમાધાન માટે પ્રયાસ કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સરકારના ગાઇડ લાઇન્સ પ્રમાણે કોવિદ-૧૯ને ધ્યાનમાં રાખી તેના નિયમોનો સખ્તપણે પાલન કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી છે પણ કોઈ કેસ લાંબો સમય ચાલશે તો સમય લંબિત પણ કરવામા આવશે.

Related posts

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

vartmanpravah

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

vartmanpravah

Leave a Comment