March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવાપીસેલવાસ

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૨.૦૦ સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજવામા આવશે.
જિલ્લા ન્યાયાલયના સિવિલ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ધીરજ કાલેઍ જણાવ્યું કે, આ રાષ્ટ્રીય લોક અદાલતમા ચેક બાઉન્સ, રિકવરી, જમીન અધિગ્રહણ, કામદાર, વૈવાહિક તેમજ બીજા કેસોના સમાધાન માટે પ્રયાસ કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સરકારના ગાઇડ લાઇન્સ પ્રમાણે કોવિદ-૧૯ને ધ્યાનમાં રાખી તેના નિયમોનો સખ્તપણે પાલન કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી છે પણ કોઈ કેસ લાંબો સમય ચાલશે તો સમય લંબિત પણ કરવામા આવશે.

Related posts

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

vartmanpravah

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

Leave a Comment