Vartman Pravah
સેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવન સપ્તાહ’નું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા આઝાદીના 75વર્ષે અમળત મહોત્‍સવ ઉજવી રહ્યું છે. એ સાથે 2થી 8ઓક્‍ટોબર દરમ્‍યાન વન્‍યજીવન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા રજી ઓક્‍ટોબરના ઉદ્‌ઘાટન અને ટ્રેકિંગ સાતમાલીયા અભ્‍યારણ ખાતે 4થી ઓક્‍ટોબરના રોજ નિબંધ સ્‍પર્ધા,5મી ઓક્‍ટોબરનારોજ ડ્રોઈંગ સ્‍પર્ધા, 6ઠ્ઠી ઓક્‍ટોબરના રોજ વક્‍તળત્‍વ સ્‍પર્ધા, 7મી ઓક્‍ટોબરના રોજ કવીઝ સ્‍પર્ધા અને સૂત્ર સ્‍પર્ધા ફોરેસ્‍ટ હાઉસ સેલવાસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજીત કરવામા આવેલ છે. 8મી ઓક્‍ટોબરના રોજ ટ્રેકિંગ ફોટોગ્રાફી કોલેજના વિદ્યાર્થીઓ માટે સાતમાલીયા ડિયર પાર્ક ખાતે આયોજીત કરવામા આવેલ છે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

Leave a Comment