Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.29
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત લક્ષદ્વીપ પહોંચી વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
પોતાની નાદુરસ્‍ત તબિયત હોવા છતાં પણ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શ્રમેવ જયતેનો પરિચય આપ્‍યો હતો. તેમણે આજે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિવિધ પ્રોજેક્‍ટોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘની 2 ઓક્‍ટોબરના ગાંધી જયંતિના દિવસે લક્ષદ્વીપ મુલાકાતના સંદર્ભમાં પ્રશાસનિક તૈયારીની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

vartmanpravah

સુરત તરફ જઈ રહેલ પરિવારની કારને ધરમપુર ચાર રસ્‍તા હાઈવે ઉપર ટ્રકે ટક્કર મારી: મળસ્‍કે થયેલા અકસ્‍માતમાં તમામ કાર સવાર મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

Leave a Comment