January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.29
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત લક્ષદ્વીપ પહોંચી વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
પોતાની નાદુરસ્‍ત તબિયત હોવા છતાં પણ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શ્રમેવ જયતેનો પરિચય આપ્‍યો હતો. તેમણે આજે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિવિધ પ્રોજેક્‍ટોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘની 2 ઓક્‍ટોબરના ગાંધી જયંતિના દિવસે લક્ષદ્વીપ મુલાકાતના સંદર્ભમાં પ્રશાસનિક તૈયારીની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

vartmanpravah

Leave a Comment