April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.29
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત લક્ષદ્વીપ પહોંચી વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
પોતાની નાદુરસ્‍ત તબિયત હોવા છતાં પણ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શ્રમેવ જયતેનો પરિચય આપ્‍યો હતો. તેમણે આજે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિવિધ પ્રોજેક્‍ટોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘની 2 ઓક્‍ટોબરના ગાંધી જયંતિના દિવસે લક્ષદ્વીપ મુલાકાતના સંદર્ભમાં પ્રશાસનિક તૈયારીની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું આયોજનઃ સમસ્‍ત દમણ દોડશે

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

Leave a Comment