April 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.29
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત લક્ષદ્વીપ પહોંચી વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
પોતાની નાદુરસ્‍ત તબિયત હોવા છતાં પણ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શ્રમેવ જયતેનો પરિચય આપ્‍યો હતો. તેમણે આજે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિવિધ પ્રોજેક્‍ટોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘની 2 ઓક્‍ટોબરના ગાંધી જયંતિના દિવસે લક્ષદ્વીપ મુલાકાતના સંદર્ભમાં પ્રશાસનિક તૈયારીની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોકને કારણે તા.05-06 ડિસેમ્‍બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

Leave a Comment