March 3, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

  • સહ પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ગણપતસિંહ વસાવા તથા પિયુષ દેસાઈની પણ કરેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 01
ભાજપ હાઈકમાન્‍ડે દાદરાનગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્‍દ્રીય રેલ સંચાર ઈલેક્‍ટ્રોનિક્‍સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સહ પ્રભારી તરીકે ગુજરાતના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા ધારાસભ્‍ય શ્રી પિયુષ દેસાઈની કરવામાં આવી છે.
ભાજપ હાઈકમાન્‍ડ દાદરા નગર હવેલી જેવા ટચૂકડા જિલ્લાની પેટા ચૂંટણીને પણ ખુબ જ મહત્ત્વ આપી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આવતા દિવસોમાં રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવે એવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્‍યક્ષસ્‍થાનને લઈ વાતાવરણ ગરમાયું

vartmanpravah

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

વાપી હાઈવે બલીઠામાં કેરી ભરેલી ટ્રક પલટી મારી જતા લોકોએ કેરી લુંટવા પડાપડી કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment