April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

  • સહ પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ગણપતસિંહ વસાવા તથા પિયુષ દેસાઈની પણ કરેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 01
ભાજપ હાઈકમાન્‍ડે દાદરાનગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્‍દ્રીય રેલ સંચાર ઈલેક્‍ટ્રોનિક્‍સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સહ પ્રભારી તરીકે ગુજરાતના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા ધારાસભ્‍ય શ્રી પિયુષ દેસાઈની કરવામાં આવી છે.
ભાજપ હાઈકમાન્‍ડ દાદરા નગર હવેલી જેવા ટચૂકડા જિલ્લાની પેટા ચૂંટણીને પણ ખુબ જ મહત્ત્વ આપી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આવતા દિવસોમાં રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવે એવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વાપી કબ્રસ્‍તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્‍થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

vartmanpravah

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment