Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

  • સહ પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ગણપતસિંહ વસાવા તથા પિયુષ દેસાઈની પણ કરેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 01
ભાજપ હાઈકમાન્‍ડે દાદરાનગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્‍દ્રીય રેલ સંચાર ઈલેક્‍ટ્રોનિક્‍સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સહ પ્રભારી તરીકે ગુજરાતના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા ધારાસભ્‍ય શ્રી પિયુષ દેસાઈની કરવામાં આવી છે.
ભાજપ હાઈકમાન્‍ડ દાદરા નગર હવેલી જેવા ટચૂકડા જિલ્લાની પેટા ચૂંટણીને પણ ખુબ જ મહત્ત્વ આપી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આવતા દિવસોમાં રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવે એવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment