March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: ગઈકાલે સુરત ખાતે યોજાયેલ વિજય સંકલ્‍પ સંમેલનમાં ઉપસ્‍થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવે મુલાકાત લઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્‍ય વિજયનો ભરોસો આપ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ શ્રી સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવનું અભિવાદન સ્‍વીકાર કર્યું હતું અને ગુજરાતના શ્રેષ્‍ઠ વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્‍પ નહીં હોવાનો વિશ્વાસ પણ અરસ-પરસ પ્રગટ થયો હતો.

Related posts

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચ વરસાદ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે બેલ્‍જીયમના કોન્‍સલ જનરલની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

Leave a Comment