Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: ગઈકાલે સુરત ખાતે યોજાયેલ વિજય સંકલ્‍પ સંમેલનમાં ઉપસ્‍થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવે મુલાકાત લઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્‍ય વિજયનો ભરોસો આપ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ શ્રી સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવનું અભિવાદન સ્‍વીકાર કર્યું હતું અને ગુજરાતના શ્રેષ્‍ઠ વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્‍પ નહીં હોવાનો વિશ્વાસ પણ અરસ-પરસ પ્રગટ થયો હતો.

Related posts

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment