July 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

  • સહ પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ગણપતસિંહ વસાવા તથા પિયુષ દેસાઈની પણ કરેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 01
ભાજપ હાઈકમાન્‍ડે દાદરાનગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્‍દ્રીય રેલ સંચાર ઈલેક્‍ટ્રોનિક્‍સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સહ પ્રભારી તરીકે ગુજરાતના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા ધારાસભ્‍ય શ્રી પિયુષ દેસાઈની કરવામાં આવી છે.
ભાજપ હાઈકમાન્‍ડ દાદરા નગર હવેલી જેવા ટચૂકડા જિલ્લાની પેટા ચૂંટણીને પણ ખુબ જ મહત્ત્વ આપી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આવતા દિવસોમાં રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવે એવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

કાકડમટી પ્રા.શાળાના શિક્ષક દિગ્‍વિજયસિંહ ઠાકોરના પ્રયત્‍નથી ઉર્વશી ફાઉન્‍ડેશન દ્વારા બાળકોને સ્‍કૂલ કિટનું વિતરણ કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment