Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ઉમેદવારો ટેકેદારો અને પક્ષ માટે મંગળવારના મત ગણતરી સુધી આશા અને અજંપો યથાવત રહેશે. ઉમેદવારો અને ટેકેદારો પોતપોતાની જીતના દાવાઓ રજૂ કરી ગુલાબી ચિત્ર ઉપસાવવાની પણ કોશિષ કરશે. પરંતુ મતદારોએ આપેલો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ ચુક્‍યો હોવાથી મંગળવારે મત ગણતરી બાદ જ પરિણામ સ્‍પષ્‍ટ બનશે.
સંઘપ્રદેશ પ્રશાસને લોકસભાની પેટા ચૂંટણી ભયમુક્‍ત, પારદર્શક અને તટસ્‍થ રીતે યોજવા કરેલી તમામ કવાયત સફળ રહી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્‍છનીય બનાવ અત્‍યાર સુધી નોંધાયો નથી.

Related posts

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

Leave a Comment