Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ઉમેદવારો ટેકેદારો અને પક્ષ માટે મંગળવારના મત ગણતરી સુધી આશા અને અજંપો યથાવત રહેશે. ઉમેદવારો અને ટેકેદારો પોતપોતાની જીતના દાવાઓ રજૂ કરી ગુલાબી ચિત્ર ઉપસાવવાની પણ કોશિષ કરશે. પરંતુ મતદારોએ આપેલો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ ચુક્‍યો હોવાથી મંગળવારે મત ગણતરી બાદ જ પરિણામ સ્‍પષ્‍ટ બનશે.
સંઘપ્રદેશ પ્રશાસને લોકસભાની પેટા ચૂંટણી ભયમુક્‍ત, પારદર્શક અને તટસ્‍થ રીતે યોજવા કરેલી તમામ કવાયત સફળ રહી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્‍છનીય બનાવ અત્‍યાર સુધી નોંધાયો નથી.

Related posts

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર પરોઢીયે નાસિકથી સુરત જતી લક્‍ઝરી બસે પલટી મારી : એક મહિલાનું મોત, 23 થી વધુ મુસાફરો ઘાયલ

vartmanpravah

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

Leave a Comment