Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

અંડરગ્રાઉન્ડ કેબલ યોજનાની મંજુરી બદલ એસોસિએશનએ માનેલો આભાર 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ આજે વાપી ખાતે નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની જન સંપર્ક કાર્યાલયમાં મુલાકાત લીધી હતી. સરકાર તરફથી સરીગામ વસાહતમાં ભૂમિગત કેબલ યોજનાની મંજુરી આપવા બદલ એસ.આઈ.એ. સભ્‍યોએ આભાર માન્‍યો હતો.
ઊર્જા-નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી જમીન સંપર્ક કાર્યાલયમાં સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અગ્રણીઓ ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સરીગામ બે કિ.મી. બાપયાસ રોડની દુર્દશા અને મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતીઅને રોડ જલ્‍દી બને તેની માંગ કરી હતી. ભૂમિગત કેબલના નિર્ણયને એસ.આઈ.એ. આવકાર આપી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્‍યો હતો.
આ અવસરે શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી સજ્જન મુરારકા, શ્રી નિર્મલ દુધાની, સચિવ શ્રી શમીમ રિઝવી, કોષાધ્‍યક્ષ શ્રી કિશોર ગજેરા, શ્રી બી.કે.દાયમા, શ્રી કૌશિક પટેલ, શ્રી નિતિન ઓઝા, પૂર્વ પ્રમુખ શ્રી શિરિષભાઈ દેસાઈ સહિત ઉદ્યોગપતિઓ નાણાં-ઉર્જા મંત્રીની મુલાકાતમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

Leave a Comment