Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

ભુરકુડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 02
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનદારો અને લારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી. ભુરકુંડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા આ દરેકને અગાઉ જે જગ્‍યા પર ધંધો કરી રહ્યા હતા ત્‍યાંથી હટી જવા માટે જણાવ્‍યું હતું છતાંપણ તેઓએ જગ્‍યા છોડી ના હતી. જેથી તેઓ સામે કાર્યવાહી કરી લારીઓ અને સામનો કબ્‍જે કરવામા આવ્‍યા હતા. સેલવાસ પાલિકા વિસ્‍તારમાં પથ વિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર અનિવાર્ય છે.

Related posts

પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલા રાજીનામાથી ખાલી પડેલ પદ માટે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી 23મી ફેબ્રુઆરીએ નિર્ધારીત : પ્રમુખ પદ માટે નવિનભાઈ પટેલ હોટ ફેવરીટ

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલ સગીરાને 1000 કિ.મી. દૂરથી શોધી દમણ પોલીસે પોતાના માતા-પિતા સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment