Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

ભુરકુડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 02
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનદારો અને લારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી. ભુરકુંડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા આ દરેકને અગાઉ જે જગ્‍યા પર ધંધો કરી રહ્યા હતા ત્‍યાંથી હટી જવા માટે જણાવ્‍યું હતું છતાંપણ તેઓએ જગ્‍યા છોડી ના હતી. જેથી તેઓ સામે કાર્યવાહી કરી લારીઓ અને સામનો કબ્‍જે કરવામા આવ્‍યા હતા. સેલવાસ પાલિકા વિસ્‍તારમાં પથ વિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર અનિવાર્ય છે.

Related posts

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની લક્ષદ્વીપ મુલાકાતના બીજા દિવસે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ‘લક’ને લાગેલા ચાર ચાંદઃ રૂા.1200 કરોડની વિવિધ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજન

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

Leave a Comment